Posts

Showing posts from July, 2020

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન

Image
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન   અમદાવાદ:  સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન થયું છે. તેમના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર ગુરૂવાર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાંઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં. જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ઈન્ફેક્શન લાગ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન ફેફસામાંઈન્ફેક્શન લાગ્યું હતું. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત અગાઉ સ્થિર હતી પરંતુ તેમના ફેફસાંમાં ઈન્ફેક્શન વધી ગયું હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હરિભક્તોને એકત્ર ન થવા અપીલ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે અત્યારના સંજોગોને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રી મુક્તજીવન સ...

ભરૂચમાં કોલેજ રોડ પર અનેક પાનના ગલ્લાઓ અને દુકાનો સાંજે 7 વાગ્યા બાદ પણ ખુલ્લા

Image
ભરૂચમાં કોલેજ રોડ પર અનેક પાનના ગલ્લાઓ અને દુકાનો સાંજે 7 વાગ્યા બાદ પણ ખુલ્લા ભરૂચ: ભરૂચમાં કોલેજ રોડ પર અનેક પાનના ગલ્લાઓ અને દુકાનો સાંજે 7 વાગ્યા બાદ પણ ખુલ્લા અને ગ્રાહકો સાથે કેમેરામાં કેદ થયા.... Advertisements     ભરૂચમાં આજે કેટલાક બજારોમાં તથા વિસ્તારોમાં પણ દુકાનો ચાર વાગ્યા પછી પણ ખુલ્લી રહી હતી.  જિલ્લા કલેકટર દ્વારા  ફરી એક વાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લામાં   આવતી તમામ હોટલો, દુકાનો, લારી - કેબીન  વિગેરે બપોરે ચાર વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.  તો પણ આજે બપોરે કેટલાક બજારોમાં તથા વિસ્તારોમાં દુકાનો વિગેરે ચાર વાગ્યા પછી પણ  ચાલુ રહ્યાં હતાં.      સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કેટલાક વિસ્તારોમાં, ગલી મહોલ્લામાં પણ દુકાનો તથા કેબીન રાતના 10 વાગ્યા સુધી ચાલુ રહે છે, તથા કેટલાક લોકો માસ્ક પહેર્યાં વગર ફરતા જોવા મળે છે. આ બાબતે તંત્ર દ્વારા કડકાઈ દાખવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠી છે.  B B K NEWS #manishkansara Manish Kansara ...

ભરૂચ જિલ્લાના સામાજિક અગ્રણી શ્રી કમલેશ ઉદાણીને કોરોના પોઝિટિવ

Image
ભરૂચ જિલ્લાના સામાજિક અગ્રણી શ્રી કમલેશ ઉદાણીને કોરોના પોઝિટિવ બિગ બ્રેકીંગ : ભરૂચ: શ્રી કમલેશભાઈ ઉદાણીને કોરોના પોઝિટિવ. અંકલેશ્વરની પ્રતિષ્ઠિત જયાબેન મોદી હોસ્પિટલના સ્થાપક  ટ્રસ્ટી, ઉદ્યોગપતિ અને અનેક સામાજિક સંસ્થાઓ ના સ્થાપક અને ભરૂચ જિલ્લાના સામાજિક અગ્રણી શ્રી કમલેશ ઉદાણીને કોરોના પોઝિટિવ આવ્યો.  Advertisements     જયાબેન મોદી હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાતા અનેકવાર તેઓ હોસ્પિટલ ગયા હતા અને તાજેતરમાં જ ગાંધીનગર ખાતે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલને મળ્યા હતા અને ESIC માં કોવિડ હોસ્પિટલ ચાલુ કરવાની રજુઆત કરી હતી. B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

હાઈ માસ્ટ ટાવર ઉદઘાટનના વાંકે શોભાના ગાંઠિયા સમાન

Image
  હાઈ માસ્ટ ટાવર  ઉદઘાટનના વાંકે શોભાના ગાંઠિયા સમાન ભરૂચ: હાઈ માસ્ટ ટાવર  ઉદઘાટનના વાંકે શોભાના ગાંઠિયા સમાન   જુના ભરૂચ શહેરમાં આવેલ વોર્ડ નંબર 11 માં આવેલ વલંદા કોઠી  ચોકમાં ઊભો કરવામાં આવેલ હાઈ માસ્ટ ટાવર હાલ તો ઉદઘાટન ન થવાના કારણે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થતાં જિલ્લા કલેકટર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે બપોરે 4 વાગ્યા સુધી દુકાનો વિગેરે ખુલ્લા રાખી શકાશે, આ તરફ તે જ દિવસે હાઈ માસ્ટ ટાવરની ઉપર લાઇટ ફિટિંગ કરી દીધું હતું અને વાયર કનેકશન પણ જોઇન્ટ કરી દેવામાં આવ્યું હતું પરંતુ જેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે તુરંત હાઈ માસ્ટ ની લાઇટનું વાયર જોડાણ કરેલ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું અને વાયર લપેટીને હાઈ માસ્ટ ટાવર પર બાંધી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે લોક ડાઉનનો સમય 7 વાગ્યા સુધીનો વધારી દેવામાં નહીં આવે ત્યાં સુધી આ હાઈ માસ્ટ ટાવર શોભાના ગાંઠિયા સમાન બની રહેશે તેમ લાગી રહ્યું છે. Advertisements     હવે અહીં પ્રજામાં ચર્ચા થઈ રહી છે કે શું અત્યાર સુધી જે શહેરમાં...

જંબુસરના બજાર લાંબા સમય બાદ ફરી ધમધમતા થયા.

Image
જંબુસરના બજાર લાંબા સમય બાદ ફરી ધમધમતા થયા .  ભરૂચ: જંબુસર નગર પાલિકાના સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા બાદ તેની સમય મર્યાદા પૂર્ણ થતાં, જંબુસરના બજાર લાંબા સમય બાદ ફરી ધમધમતા થયા.  Advertisements     લોકો સાવચેત રહે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે અત્યંત જરૂરી. જનહિતમાં જાહેર   B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

હાંસોટમાં એક જ પરિવારના 9 સહિત જિલ્લામાં 23 પોઝિટિવ,અત્યાર સુધીમાં 220 લોકો સાજા થયાં

Image
હાંસોટમાં એક જ પરિવારના 9 સહિ, ત જિલ્લામાં 23 પોઝિટિવ,અત્યાર સુધીમાં 220 લોકો સાજા થયાં ભરૂચ:  ભરૂચ શહેર જિલ્લામાં ગુરૂવારે રાત્રે જિલ્લામાં વધુ 9 કેસ નોંધાયાં બાદ શુક્રવારે નવા 23 પોઝિટિવ આવ્યા છે. પૈકીના હાંસોટના એક જ પરિવારના 9 સહિત 23 કેસ છે જ્યારે એક કેસ અંક્લેશ્વરમાં નોંધાયો હતો. ગુરૂવારે ભરૂચ શહેરમાં 3 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યાં છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા હજી તેની પૃષ્ટી કરી નથી. Advertisements   જિલ્લામાં અત્યાર સુધીમાં 220 લોકો સાજા થયાં છે, જ્યારે 188 લોકો હજી સારવાર હેઠળ છે ભરૂચ શહેર જિલ્લામાં ગુુરુવારે સાંજ સુધીમાં 19 કેસ નોંધાયાં બાદ મોડી રાત વધુ 9 કેસનો ઉમેરો થતાં કુલ આંકલ 409 થયો હતો. દરમિયાન શુક્રવારે જિલ્લામાં 23 નવા કેસ નોંધાયાં છે. જેમાં માત્ર હાંસોટ તાલુકામાં જ 13 કેસ નોંધાયાં હતાં. જેમાં સાહોલ ગામે 10, ઇલાવ ગામે 2 તેમજ હાંસોટ ગામે 1 કોરોના સંક્રમિત કેસ મળી આવ્યો છે. હાંસોટમાં 13 પૈકી 9 તો એક જ પરિવારના કુટુંબી છે. જેમાં બે ભાઇમાંથી એક કોસંબા અને બીજો ખરચની કંપનીમાં નોકરી કરતા હોઇ ત્યાંથી સંક્રમિત થઇને આવ્યા બાદ લોકલ ટ્રાન્સમીશન...

અંકલેશ્વર / 'મારા ખિસ્સામાંથી રૂપિયા કેમ ચોર્યા છે', તેમ કહીને પિતાએ પુત્રની પરાઈના ઘા મારીને હત્યા કરી, પિતાની ધરપકડ

Image
અંકલેશ્વર / “મારા ખિસ્સામાંથી રૂપિયા કેમ ચોર્યા છે”, તેમ કહીને પિતાએ પુત્રની પરાઈના ઘા મારીને હત્યા કરી, પિતાની ધરપકડ અંકલેશ્વર: અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં રૂપિયા ચોરી લીધા હોવાની આશંકાએ પિતાએ પરાઈના ઘા મારીને પુત્રનીહત્યા કરી હોવાનીઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યા કરનારપિતાની ધરપકડકરીને પૂછપરછ શરૂ કરી છે. પિતા-પુત્ર વચ્ચે અવારનવાર રૂપિયાને લઇ ઝઘડા થતાં હોવાનું બહાર આવ્યુંછે. પિતા સામે પુત્રીએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પુત્રની સારવાર માટે પરિવાર 3 હોસ્પિટલપરિવાર રખડ્યોહતો. જોકે અંતે ખાનગી હોસ્પિટલમા ટૂંકીસારવાર દરમિયાન મોત નિપજ્યુંહતું. Advertisements   પુત્ર પર હુમલો કરી રહેલા પિતાનો દોહિત્રી પર હુમલાનો પ્રયાસ   અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાંરહેતા નગીન વસાવા અને પુત્ર દિનેશ વસાવા વચ્ચે અવારનવાર ઝઘડા થતાંહતા. દરમિયાન ગુરૂવારના રોજ ફરી એકવાર ઝઘડો થયો હતો.પિતા નગીન વસાવાએ સુતેલા પુત્ર દિનેશને તે કેમ મારા ખિસ્સામાંથી રૂપિયા ચોર્યા છે. તેમ કહી પોતાની પાસે રહેલી પરાઈ વડે મોઢાના ભાગે ગંભીર માર માર્યો હતો જે જો...

देश के रक्षा मंत्री और भाजपा के वरिष्ठ नेता श्री राजनाथ जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं

Image
देश के रक्षा मंत्री और भाजपा के वरिष्ठ नेता श्री राजनाथ जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं देश के रक्षा मंत्री और भाजपा के वरिष्ठ नेता श्री राजनाथ जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।   राजनाथ जी ने अपने व्यापक अनुभव व संगठन कौशल से देश को सशक्त बनाने में अमूल्य योगदान दिया है।  ईश्वर से उनके अच्छे स्वास्थ्य एवं दीर्घायु की कामना। B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965

ભરૂચ BJPના શહેર મહામંત્રી શ્રી જતીનભાઈ શાહનો આજે જન્મદિવસ

Image
ભરૂચ BJPના શહેર મહામંત્રી શ્રી જતીનભાઈ શાહનો આજે જન્મદિવસ Many Happy Returns of the Day... #Happy #Birthday 🎂🎉🎊🎊🎈🎁 July 9, 2020 ભરૂચ BJP ના શહેર મહામંત્રી શ્રી જતીનભાઈ શાહને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. આપ ઉત્તરોઉતર પ્રગતિ કરો...એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.  🌷🌷 B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂

બ્રેકિંગ ન્યૂઝ / ગેંગસ્ટર વિકાસ દુબેની ઉજ્જૈનમાંથી ધરપકડ, 2 જુલાઈથી ફરાર હતો

Image
  બ્રેકિંગ ન્યૂઝ / ગેંગસ્ટર વિકાસ દુબેની ઉજ્જૈનમાંથી ધરપકડ, 2 જુલાઈથી ફરાર હતો બ્રેકિંગ ન્યૂઝ / ગેંગસ્ટર વિકાસ દુબેની ઉજ્જૈનમાંથી ધરપકડ, 2 જુલાઈથી ફરાર હતો Advertisements   કાનપુરના બિકરુમાં થયેલા શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનમાંથી ધરપકડ થઈ હોવાના સામાચાર છે. એમ કહેવાઈ રહ્યું છે કે તે ત્યાં મહાકાલના દર્શન માટે પહોંચ્યો હતો. વિકાસ 2 જુલાઈથી ફરાર હતો. B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

કોરોનાનો પોઝિટિવ કેસ આવતા સેલંબા બજારને સેલંબા પંચાયત દ્વારા ત્રણ દિવસ બંધ રાખવાના નિર્ણયને ગેરકાયદે ઠરાવાયો

Image
  કોરોનાનો પોઝિટિવ કેસ આવતા સેલંબા બજારને સેલંબા પંચાયત દ્વારા ત્રણ દિવસ બંધ રાખવાના નિર્ણયને ગેરકાયદે ઠરાવાયો કોરોનાનો પોઝિટિવ કેસ આવતા સેલંબા બજારને સેલંબા પંચાયત દ્વારા ત્રણ દિવસ બંધ રાખવાના નિર્ણયને ગેરકાયદે ઠરાવાયો. સાગબારા મામલતદારે સેલંબા ગ્રુપ ગ્રામ સરપંચ અને તલાટીકમ મંત્રીને નોટિસ ફટકારી.  પંચાયત દ્વારા રૂ.5000/- નો દંડ વસુલ કરવાની જાહેરાત સામે સેલંબાના સ્થાનિકો અને દુકાનદારો આ મામલતદારને ફરિયાદ કરી.  સેલાંબા ગ્રામ પંચાયતે આ કાર્યવાહી કયા કાયદા,  હુકમ, ઠરાવ,  પરિપત્ર ના આધારે કરવામાં આવેલ છે તેનો લેખિત ખુલાસો માંગતા ચકચાર. Advertisements     રાજપીપળા: તાજેતરમાં સેલંબા ખાતે કોરોના પોઝિટિવ કેસ આવતા સેલંબાના બજારને સેલંબા ગ્રામ પંચાયતે મનસ્વી નિર્ણય લઇ દ્વારા ત્રણ દિવસ સુધી સેલંબાના બજારને બંધ રાખવાના નિર્ણયને ગેરકાયદે ઠરાવાયો તે આ અંગે સાગબારા મામલતદારે સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રીને નોટિસ ફટકારી છે. અને તેનો તાત્કાલિક ખુલાસો પણ માંગ્યો છે.   જેમાં જણાવ્યું છે કે ગોટપાડા ગામની અંબે ગ્રીનસીટી સોસાયટીન...

ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ અને કિસાન સંઘ, ભરૂચ જિલ્લા દ્વારા ગણેશ સુગરની ચૂંટણી કોરોનાંના કારણે મોકૂફ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું

Image
ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ અને કિસાન સંઘ, ભરૂચ જિલ્લા દ્વારા ગણેશ સુગરની ચૂંટણી કોરોનાંના કારણે મોકૂફ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું ભરૂચ: ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ અને કિસાન સંઘ, ભરૂચ જિલ્લા દ્વારા ગણેશ સુગરની ચૂંટણી કોરોનાંના કારણે મોકૂફ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું.  આવેદનપત્ર ના સ્ક્રીન શોટ્સ      હાલ ચાલી રહેલ કોરોનાં મહામારી અને ખેડૂતોની સીઝન શરૂ થઈ હોય ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવા ભરૂચ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. Advertisements  

ગડખોલ-સરદાર બ્રિજ ખાતે સતત બીજા દિવસે ટ્રાફિક જામ ની સમસ્યા

Image
ગડખોલ-સરદાર બ્રિજ ખાતે સતત બીજા દિવસે ટ્રાફિક જામ ની સમસ્યા   ભરૂચ:  ગડખોલ તેમજ સરદાર બ્રિજ ખાતે 2 દિવસથી ટ્રાફિક સમસ્યા વધુ વક્રી રહી છે. ગડખોલ બ્રિજ પર સવાર-સાંજ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઝાડેશ્વર ચોકડી નજીક પડેલા ગાબડાંને લઇ હાઇવે પર ચક્કાજામ દ્રશ્યો સામે આવી રહ્યા છે. Advertisements   વરસાદના કારણે પડેલા ગાબડાંથી વાહન વ્યવહાર ખોરવાય છે  છેલ્લા એક સપ્તાહ થી અંકલેશ્વર ગડખોલ પાટીયા વિસ્તારમાં સવારે તેમજ સાંજે પીક અવર્સમાં ચક્કાજામ થઇ જાય છે. શહેર ગડખોલ ફાટકથી ગડખોલ પાટિયા, અંદાડા થી ગડખોલ પાટીયા અને ભરૂચથી અંકલેશ્વર તરફ તેમજ અંકલેશ્વર થી ભરૂચ તરફના માર્ગો પર વાહનો કતાર લાગી જવા પામે છે, અને ચારે તરફના માર્ગો ચોક-અપ થઇ જાય છે. પોલીસ ટ્રાફિક દ્વારા જામ હળવો કરવામાં પણ મુશ્કેલી સર્જાય રહી છે. તો બીજી તરફ નેશનલ હાઈવે નંબર 48 પર વરસાદના કારણે પડેલા ગાબડાંને લઈ વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે. ખાસ કરી ઝાડેશ્વર ચોકડી પાસે પડેલા મસમોટા ગાબડાંને લીધે વાહનોની લાંબી કતાર બંને તરફ લાગી જાય છે. જેને લઇ જુના અને નવા સરદાર બ્રિજ પર વાહનોનો ચકકજામ સર્જાય ...

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મોટરસાઇકલ પર કરતબ અજમાવી “ જોખમી સ્ટંટ” કરતાં ઈસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ

Image
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મોટરસાઇકલ પર કરતબ અજમાવી “ જોખમી સ્ટંટ” કરતાં ઈસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ ભરૂચ: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ video આધારે ગુનો દાખલ કરી અને વિડિયોમાં દેખાતી મોટરસાયકલ નં. GJ-16-CD-7018 ની તપાસ કરી સદર મોટરસાયકલ ભરૂચ સુથીયાપુરા ખાતે રહેતો નરેશ ઉર્ફે નલ્લી શિવદાસ વાડેકર રહે. સુથીયાપુરા, દાંડિયાબજાર ભરૂચનાઓની હોય અને તેણે પોતાની મોટરસાયકલનો વિડિયો વાયરલ થયેલ હોય પોલીસ કાર્યવાહીના ડરથી મોટરસાયકલ પોતાના ઘરની બાજુમાં આવેલી સાંકડી ગલીમાં મૂકી દઇ તેના ઉપર પ્લાસ્ટિક ઓઢાડી સદર મોટરસાઇકલ સંતાડી દીધી હતી.  Advertisements    જે માહિતી મળતા સદર માહિતીના આધારે સર્ચ કરતાં ઉપરોક્ત ઈસમ મળી આવેલ તેમજ વધુ પુછપરછ દરમ્યાન મોટરસાઇકલ સંતાડી દીધેલ હોવાની કબૂલાત કરતા ઈસમની મોટરસાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ભરૂચમાં વેલ્ફેર સંકુલના ઓડિટોરિયમમાં ભરૂચ મુસ્લિમ ડોકટર્સ એસોસિએશનની રચના કરાઇ

Image
ભરૂચમાં વેલ્ફેર સંકુલના ઓડિટોરિયમમાં ભરૂચ મુસ્લિમ ડોકટર્સ એસોસિએશનની રચના કરાઇ ભરૂચ:  શહેર અને જિલ્લામાં કોરોનાથી બચવા માટે અને કોરોનાની લડાઈમાં જીત કઇ રીતે મેળવી શકાય એ બાબતે ચર્ચા વિચારણા કરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.  ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલને સરકાર શ્રી દ્વારા કોવિડ માટે હોસ્પિટલની પરવાનગી આપવામાં આવી છે, ખૂબ જ ટૂંક સમયમાં કોવિડની સારવાર ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે શરૂ થવાની છે, ત્યારે હાજર રહેલા તમામ સ્વંયસેવકો અને ડોકટર્સ દ્વારા આ કામમાં સહયોગ આપવાની તૈયારી બતાવી છે. B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️