Posts

Showing posts from October, 2020

27 अक्टूबर को क्यों इन्फैंट्री डे, जानें पाक से कनेक्शन

Image
27 अक्टूबर को क्यों इन्फैंट्री डे, जानें पाक से कनेक्शन 27 अक्टूबर को क्यों इन्फैंट्री डे, जानें पाक से कनेक्शन   पैदल सेना या इन्फैंट्री (Infantry) भारतीय सशस्त्र बलों का एक अहम अंग है। देश की सुरक्षा में पैदल सेना का अहम योगदान है। इसके योगदानों और गौरवशाली इतिहास को 27 अक्टूबर का दिन समर्पित किया गया है और हर साल इस दिन पैदल सेना दिवस या इन्फैंट्री डे (Infantry Day) मनाते हैं। पैदल सेना दिवस आखिर 27 अक्टूबर को ही क्यों मनाया जाता है, इसकी वजह बेहद खास है। आइए आज इन्फैंट्री डे के इतिहास के बारे में रोचक बातें जानते हैं...   ​कबायली घुसपैठियों का कश्मीर पर हमला   अक्टूबर 1947 का महीना था। देश को आजाद हुए कुछ महीने हुए थे। तीन देशी रियासतों ने भारत में विलय से इनकार कर दिया था। उनमें से एक रियासत जम्मू-कश्मीर की भी थी जिसके उस समय शासक महाराजा हरि सिंह थे। मुस्लिमों की बड़ी आबादी होने की वजह से कश्मीर पर जिन्ना की पहले से नजर थी और हरि सिंह के इनकार के बाद पाकिस्तान को बड़ा झटका लगा। पाकिस्तान ने कश्मीर को जबरन हड़पने की योजना बनाई। अपनी इस योजना के हिस्से के तौर पर पाकिस...

નર્મદાના થપાવી ગામે ગળેફાંસો ખાઇને આપઘાત કરવા જતા પાટી તૂટી જતા જમીન પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન ઇસમનું મોત

Image
નર્મદાના થપાવી ગામે ગળેફાંસો ખાઇને આપઘાત કરવા જતા પાટી તૂટી જતા જમીન પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન ઇસમનું મોત નર્મદાના થપાવી ગામે ગળેફાંસો ખાઇને આપઘાત કરવા જતા પાટી તૂટી જતા જમીન પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન ઇસમનું મોત. Advertisement   રાજપીપળા: નર્મદાનાં થપાવી ગામે ગળેફાંસો ખાઇને આપઘાત કરવા જતા પાટી તૂટી જતા જમીન પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન ઇસમનું મોત નીપજ્યું છે.    આ અંગે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ મરનાર રાજેશભાઈ રતિલાલભાઈ વસાવા (રહે,  થપાવી, નિશાળ ફળિયુ )એ તા.14 /10 /20ના રોજ પોતાના ઘરે પોતાની જાતે નાયલોનની પાટી  ના વડે ઘરના માળા ઉપર ચઢી લાકડા સાથે પાટી  બાંધી ગળેફાંસો ખાઇ જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પાટી તૂટી જતા જમીન પર પડતા રાજેશભાઈને દેડીયાપાડા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર કરાવી,વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ.રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા રીફર કરાતા વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.   આ અંગેની ખબર ગોપાલભાઈ રત...

પ્રધાનમંત્રી મોદી અમદાવાદ થી કેવડિયા સી પ્લેનમાં આવશે તે સી પ્લેન કેવડિયા આવી પહોચ્યું

Image
પ્રધાનમંત્રી મોદી અમદાવાદ થી કેવડિયા સી પ્લેનમાં આવશે તે સી પ્લેન કેવડિયા આવી પહોચ્યું   પ્રધાનમંત્રી મોદી અમદાવાદ થી કેવડિયા સી પ્લેનમાં આવશે તે સી પ્લેન કેવડિયા આવી પહોચ્યું Advertisement રાજપીપળા: સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેન સુવિધા નું લોકાર્પણ કરાશે ભારતમાં સૌ પ્રથમ વખત સી પ્લેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ થી કેવડિયા આવનાર સી પ્લેન આજે કેવડિયા આવી પહોચ્યું હતું ત્યારબાદ અમદાવાદ જવા રવાના થયું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે ગતરોજ માલદીવથી ઉડાન ભરી સી પ્લેન કોચી પહોચ્યું હતું ત્યારબાદ આજે ટ્રાયલ માટે કેવડિયા લાવવામાં આવ્યું હતું.   અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અનેક આકર્ષણો ઉભા કરાયા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા ઉભી કરાઈ છે સી પ્લેન સુવિધા શરૂ થતાં ટુરિસ્ટ સી પ્લેન માં બેસીને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકશે તેની સાથે તેઓ આ ક્ષેત્રમાં બનેલા ટુરીસ્ટ પ્લેસને જોઈ શકશે પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરના રોજ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સ...

પ્રવાસીઓ આનંદો / સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થનાર ફેરી ક્રુઝ બોટમાં પ્રવાસીઓ 6 કિ.મી.ના અંતરની મજા માણી શકશે.

Image
પ્રવાસીઓ આનંદો / સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થનાર ફેરી ક્રુઝ બોટમાં પ્રવાસીઓ 6 કિ.મી.ના અંતરની મજા માણી શકશે 💠એસ. યુ. ખાતે શરૂ થનાર ફેરી ક્રુઝ બોટમાં પ્રવાસીઓ 6 કિ.મી.ના અંતરની મજા માણી શકશે.  💠ક્રુઝ બોટમાં એક સાથે 200 જેટલા પ્રવાસીઓ બેસી શકશે એટલે કેપીસીટિ છે.   💠ક્રુઝ બોટમાં રાત્રી દરમિયાન ટ્રેડિશનલ ડાન્સ સાથે ગીત સંગીત પણ હશે. 💠31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે ફેરી બોટને શણગારવામાં આવી રહી છે. Advertisement   રાજપીપળા: હવે આગામી 31 મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક સાથે બેસાડી 6 કીમી ના 300 રૂપિયામાં મનોરંજન સાથે બોટિંગ કરાવતી ક્રુઝ બોટ સેવાનું લોકાર્પણ થાય તેવી શક્યતાઓ વચ્ચે પુનઃ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફેરી ક્રુઝ બોટને સર્વિસ કરી પ્રવાસીઓને સફરમાં લઈ જવા તૈયાર કરવામાં આવી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ માટે 50 જેટલા પ્રવાસીઓને સફર કરાવશે. તેવી તૈયારી સાથે આ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. નર્મદા જિલ્લામાં આવેલ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ...

પી.એમ. મોદીના આગમન પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા દુલ્હનની જેમ સજાવાયુ

Image
પી.એમ. મોદીના આગમન પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા દુલ્હનની જેમ સજાવાયુ કેવડિયા ખાતે સમગ્ર સ્ટેચ્યૂ પરિસરમાં અંદાજિત 3 કરોડ જેટલી વિવિધ સાઈઝની રંગબેરંગી લાઈટો મુકવામાં આવી પી.એમ. મોદીના આગમન પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા દુલ્હનની જેમ સજાવાયુ Advertisement રાજપીપળા: 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસનીની ઉજવણીનાં ભાગરૂપે રાષ્ટ્રીય એકતા પરેડમા ભાગ લેવાના છે ત્યારે પીએમના આગમન ટાણે તેમના સ્વાગત થી માંડીને કાર્યકમની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે પી. એમ. મોદીના આગમન પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા દુલ્હનની જેમ સજાવાયુછે. જે લોક આકર્ષણનુકેન્દ્ર બન્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર સ્ટેચ્યૂ પરિસરમાં અંદાજિત 3 કરોડ જેટલી વિવિધ સાઈઝની રંગબેરંગી લાઈટો મુકવામાં આવી છે.     કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર કે જેને એકતા નગરી તરીકે ઓળખાય છે એને રંગબેરંગી લાઈટોથી સજાવી દેવામા આવી છે. આ લાઇટિંગ ફિક્સ કરી દેવામાં આવી હોવાથી પ્રવાસીઓને કાયમી જોવા મળે એવી વ્યસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્...

ભરૂચ: કારના માલિકને માવો પડયો 80 હજાર રૂપિયાનો, જુઓ શું છે ઘટના

Image
ભરૂચ: કારના માલિકને માવો પડયો 80 હજાર રૂપિયાનો, જુઓ શું છે ઘટના  આરોપીઓ ભરૂચ: કારના માલિકને માવો પડયો 80 હજાર રૂપિયાનો, જુઓ શું છે ઘટના CCTV ફૂટેજ    ભરૂચના એબીસી સર્કલ પાસે આનંદ રેસ્ટોરન્ટ નજીક કારમાંથી 80 હજાર રૂપિયાની ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલી ભરૂચ~C ડિવિઝન પોલીસે દક્ષિણ ભારતની ત્રીચી ગેંગના ત્રણ સાગરિતોની ધરપકડ કરી છે. Advertisemet   ભરૂચ જીએનએફસી રોડ પર ત્રણ દિવસ પહેલાં એક યુવાન તેની કાર રોડ પર પાર્ક કરીને માવો લેવા ગયાં હતાં. તે વેળાં તેમની કારમાંથી કોઇ ગઠિયાએ 80 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરી કરી ગયાં હતાં. ઘટનામાં ભરૂચ સી ડિવિઝન પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવયેલાં સીસીટીવીના ફૂટેજના આધારે ગઠિયાઓની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી. જેમાં બે બાઇક પર ચાર શખ્સોએ આવી કારસાને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું. બાઇકના નંબરના આધારે તપાસ કરતાં બાઇકના માલિકે થોડા દિવસ પહેલાં જ તમીલનાડુના એક શખ્સને વેચી હોવાનું જણાવતાં ટીમે તેના સગડ મેેળવતાં ટોળકીના 3 સાગરીતો સુભ્રમણ્યમ સુગૈયાન ત્રીપદી નાયડુ, દિપક નાગરાજ રાજુ નાયડુ તેમજ રમેશ સુરેશ નાયડુ પોલીસના હાથે ઝડપાઇ ગયાં હત...

રાજપીપળામા મેઇન હાઇવે રોડ ઉપર ઝગડતા બે પશુઓ ગાય અને આખલાએ મોટરસાઇકલને અડફેટમાં લેતાં ગંભીર ઇજા થવાથી ચાલકનું મોત

Image
રાજપીપળામા મેઇન હાઇવે રોડ ઉપર ઝગડતા બે પશુઓ ગાય અને આખલાએ મોટરસાઇકલને અડફેટમાં લેતાં ગંભીર ઇજા થવાથી ચાલકનું મોત રાજપીપળામા મેઇન હાઇવે રોડ ઉપર ઝગડતા બે પશુઓ ગાય અને આખલાએ મોટરસાઇકલને અડફેટમાં લેતાં ગંભીર ઇજા થવાથી ચાલકનું મોત રાજપીપળા: રાજપીપળામાં મેઇન હાઇવે રોડ ઉપર ગાય અને આખલો ઝગડતા બંને પશુઓએ મોટરસાઇકલને અડફેટમાં લેતા મોટરસાઇકલ ચાલકને ગંભીર ઇજા ચાલકનું મોત નીપજ્યુ છે. આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઇ છે. જેમા બનાવની વિગત મુજબ મરનાર રણજીતભાઇ ગોપાલભાઈ તડવી (રહે, ફુલવાડી તળાવ ફળીયુ પોતાની મોટરસાયકલ નંબર જીજે ૨૨ ઈ ૨૯૦૮ લઇને રાજપીપળાથી પોતાનુ ગામ ફૂલવાડી ખાતે જતા હતા. તે વખતે ગુરુકૃપા સોસાયટી, આદર્શ નિવાસી શાળા પાસે મેઇન હાઇવે રોડ ઉપર પોતાની સાઇડે મોટર સાયકલ ચલાવી જતા હતા તે વખતે અંધારામા ગાય અનેઆ ઝગડતા હોઇ જેમાં બંને પશુઓ અચાનક દોડી આવવાથી રણજીતભાઇને અડફેટમાં લઈ લીધા હતા. જેમા ગાડી ઉપરથી ડામર રોડ ઉપર પડી જતા માથામા પાછળના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતુ. જેની ખબર ગોપાલભાઈ સરાદભાઈ તડવી રહે, (ફૂલવાડી તળાવ ફળીયુ) પોલી...

ઈસરો સાથે ટાઇ-અપ કરી સેટેલાઈટ દ્વારા સર્વે કરવાનો પાયલોટ પ્રોજેક્ટ કરનાર દેશની સૌપ્રથમ સંસ્થા નર્મદા સુગર ડીજીટલ

Image
ઈસરો સાથે ટાઇ-અપ કરી સેટેલાઈટ દ્વારા સર્વે કરવાનો પાયલોટ પ્રોજેક્ટ કરનાર દેશની સૌપ્રથમ સંસ્થા નર્મદા સુગર ડીજીટલ ઈસરો સાથે ટાઇ-અપ કરી સેટેલાઈટ દ્વારા સર્વે કરવાનો પાયલોટ પ્રોજેક્ટ કરનાર દેશની સૌપ્રથમ સંસ્થા નર્મદા સુગર ડીજીટલ ટેકનોલોજી અને આધુનિકટેકનોલોજીનો ઉપયોગ ધારીખેડાની નર્મદા સુગરને ડીજીટલ ટેકનોલોજીના ઉપયોગ સાથે જોડી સુગરનુ ડીજીટવાઇજેશન કર્યુ છે. શેરડીના ખેતરનુ જીપીએસ સિસ્ટમથી સર્વે અને કોમ્યુટરાઇઝડ સર્વે રિપોર્ટ સભાસદોને આપવામા આવે છે Advertisement રાજપીપળા: ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા સુગર ફેકટરી આધુનિક સુગર ફેકટરી ગણાય છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડીજીટલ ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરાયો છે, પાંચ ટર્મથી નર્મદા સુગરનું સુકાન સંભાળતા ચેરમેન ઘનશ્યામ પટેલે નર્મદા સુગરને ડીજીટલ ટેકનોલોજીના ઉપયોગ સાથે જોડી સુગરનુ ડીજીટલાઇજેશન છે કર્યું છે. ચેરમેન ઘનશ્યામ પટેલના જણાવ્યા અનુસાર ૧૯૯૬થી શેરડી તથા અન્ય પેમેન્ટ કેસલેશ ચેક ધ્વારા સંસ્થા નર્મદા સુગર દ્વારા કરવામા આવેછે. અમે વડાપ્રધાન મોદીની ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી સંસ્થાને પણ ડીજીટલાઇઝેશનક પ્રયત્નક...

“કલરવ ભરૂચ” દિવ્યાંગ બાળકો માટેની ભરૂચની એક માત્ર શાળા વતી ભરૂચની જનતાને “એક નમ્ર અપીલ”

Image
“કલરવ ભરૂચ” દિવ્યાંગ બાળકો માટેની ભરૂચની એક માત્ર શાળા વતી ભરૂચની જનતાને  “એક નમ્ર અપીલ” ભરૂચ: “કલરવ ભરૂચ” દિવ્યાંગ બાળકો માટેની ભરૂચની એક માત્ર શાળા   છેલ્લા લગભગ ૨૮ વર્ષથી કોઈપણ જાતની સરકારી સહાય વગર ચાલે છે. Advertisements   “કલરવ” સંસ્થામાં દિવ્યાંગ બાળકોને ભવિષ્યમાં પગભર થાય તે હેતુથી નાના નાના ગૃહ ઉદ્યોગ શીખવાડવામાં આવે છે.   આવા દિવ્યાંગ બાળકોએ બનાવેલા દીવડાનું વેચાણ નજીવી કિંમતે હાલમાં ચાલુ છે, તો આ માટે ભરૂચની જનતા તથા સમાજ સેવી સંસ્થાઓને નમ્ર વિનંતી કે તેઓ દિવાળી માટે આવા દીવડા લઈ બાળકોને પ્રોત્સાહન આપે !  www.kalravbharuch.com આભાર🙏! સ્થળ: કલરવ સ્કૂલ, રોટરી ક્લબની પાછળ, સ્ટેશન રોડ, ભરૂચ. સમય : સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી B B K NEWS OWNER / OWNER #manishkansara મનીષ કંસારા 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ભરૂચ જિલ્લામાં આજે 22 કેસ પોઝિટિવ નોંધાયા

Image
ભરૂચ જિલ્લામાં આજે 22 કેસ પોઝિટિવ નોંધાયા   ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોના (Covid–19) ના તારીખ:– ૧૪ / ૧૦ / ૨૦૨૦ નાં રોજ ૨૨ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ ૨૪૪૮  દર્દીઓ પોઝિટિવ આવેલ છે. જિલ્લામાં તા.:– ૧૪/૧૦/૨૦૨૦ ના રોજ  બપોરે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસનાં શંકાસ્પદ દર્દીઓનાં ૯૪૧ સેમ્પલ લેવામાં આવ્યા છે. Advertisements   ભરૂચ જિલ્લાના કોરોનાના કુલ ૨૪૪૮ પોઝિટિવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ ૨૯ દર્દીના મરણ થયેલ છે તથા ૨૧૯૩ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજરોજ ભરૂચ જિલ્લાના ૨૨૬ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.    કોવિડ ૧૯ ના મરણ અંગેની માહિતી સરકારશ્રીની   દ્વારા નિયત થયેલ એડિટ કમિટી દ્વારા નક્કી થયા બાદ જાહેર કરવામાં આવે છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયત ભરૂચ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. B B K NEWS OWNER / EDITOR #manishkansara મનીષ કંસારા 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

કેવડીયા-કોલોની / સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલ ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક,એકતા મોલ અને એકતા ફૂડકોર્ટને શનિવારથી પ્રવાસીઓ માટે પુન:ખૂલ્લા મૂકાયા

Image

રાજપીપળા ખાતે રાષ્ટ્રધર્મ વિજય યાત્રાનું ભવ્ય સ્વાગત.

Image
રાજપીપળા ખાતે રાષ્ટ્રધર્મ વિજય યાત્રાનું ભવ્ય સ્વાગત રાજપીપળા ખાતે રાષ્ટ્રધર્મ વિજય યાત્રાનું ભવ્ય સ્વાગત.   ગંગોત્રી ધામ ઉત્તરાખંડ થી પ્રારંભ થયેલી યાત્રા કળશમાં ગંગા માતાનું પવિત્ર જળ ભરીને સમસ્ત બાર જ્યોતિર્લિંગમાં ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો છે - સંત શ્રી 1008 નર્મદાનંજી બાપજી.   રાષ્ટ્રધર્મ સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવા નો મુખ્ય ઉદ્દેશ્ય.   રાજપીપળા: રાજપીપળા ખાતે રાષ્ટ્રધર્મ વિજય યાત્રાનું સ્વાગત  રાજપીપળા ખાતે રાષ્ટ્રધમૅ વિજય યાત્રાઆવી પોહચી હતી.જેમાં સંત શ્રી 1008 નર્મદાનંદજી બાપજીનો રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જન જાગૃતિ લાવવાનો તેમનો ઉદ્દેશ્ય છે. વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ સાથી કાર્યકરો કીર્તનભાઈ પુરોહિત,  કનુભાઈ પટેલ, સુજલભાઈ મિસ્ત્રી, પ્રગ્નેશ રામી દિપાલભાઈ સોની,નિલેશ તડવી, ધવલ તડવી હાજર રહી યાત્રાનું સ્વાગત કર્યું હતું.અને સ્વામીજીનું સ્વાગત કર્યું હતું.   પરમ પૂજ્ય 1008 નર્મદાનંદજી મહારાજ રાષ્ટ્રધર્મ વિજય યાત્રાના આગમન રાજપીપળા આગમન થતાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આ યાત્...

આજે નર્મદા જિલ્લામા વધુ 09 કેસ પોઝિટિવ આવતા કૂલ આંકડો 1046પર પહોચ્યો

Image
આજે નર્મદા જિલ્લામા  વધુ 09 કેસ પોઝિટિવ આવતા કૂલ આંકડો 1046પર પહોચ્યો   09પૈકી નાંદોદ મા -05 તિલકવાડા   તાલુકા મા -01,અનેગરુડેશ્વર મા -1અને  રાજપીપલા મા -02કેસ  પોઝિટિવ  આજે સાજા થયેલ 18ને રજા આપી  નર્મદા કૂલ  1046 પોઝિટિવ કેસ આજે કુલ 475 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે  વડોદરા મોકલ્યા છે  રાજપીપળા: નર્મદા જિલ્લામાં વધુ  09કેસ પોઝિટિવ આવ્યાછે .જેમા આજના  09કેસમા  આરટીપીસીઆર ટેસ્ટમા  -04કેસ અને રેપિડ મા 03કેસ અને ટ્રુ નેટમા 02કેસ પોઝિટિવ  આવ્યા છે .જેમા09પૈકી  નાંદોદ તાલુકા મા -05કેસ , ગરુડેશ્વર  તાલુકા મા -01અનેતિલકવાડા તાલુકા મા -1અને  રાજપીપલા મા -02કેસ  પોઝિટિવ  આવ્યા છે  જેમાં નાંદોદ તાલુકાના 5કેસ મા વડીયા, કરાઠા,ભદામ, જીતનગર , તરોપા  ગામે એક કેસ પોઝિટિવ આવ્યા છે. તેમજ તિલકવાડા તાલુકામાનમસ્કાર સોસાયટી તિલકવાડા મા એક  કેસ  અને ગરુડેશ્વર તાલુકા મ કેવડીયા ખાતે એક અને રાજપીપળામાં  રાજેન્દ્ર નગર સોસાયટી અને ચોર્યાસીની વાડીમા  એક  કેસ પોઝિટિવ આવ્યા છે ....

રાજપીપળા ખાતે નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના શિક્ષકો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

Image
રાજપીપળા ખાતે નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના શિક્ષકો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ રાજપીપળા ખાતે નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના શિક્ષકો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ .   કોવિડ મહામારીમાં ઓનલાઇન શિક્ષણ અને ઘરે જઈને ફરિયાદ શિક્ષણની કામગીરી સાથે કોરોના માટે જરૂરિયાત મંદોને 50 થી વધુ શિક્ષકોએ રક્તદાન કર્યું.  રક્તદાન થકી કોરોના માં શિક્ષકો દ્વારા થયેલું રક્તદાન જરૂરિયાત મંદોને પહોચશે -નૈષધ મકવાણા જિલ્લા શિક્ષણ અધિકારી, નર્મદા.  રક્તદાન થકી સમાજ સેવા ઉત્તમ સેવા છે - સિદ્ધેશ્વર સ્વામી.   રાજપીપળા:  શિક્ષણવિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત , જિલ્લા શિક્ષણાધીકારી કચેરી તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધીકારી કચેરી નર્મદા, રાજપીપલા અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ , રાજપીપલા આયોજિત કોવીદ -19 મહામારીમા વિકટ સમયે જરૂરિયાત માટે મન્દો રાજપીપલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાના શિક્ષકોના રક્તદાન શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના શિક્ષકોએ રક્તદાન કર્યુ હતું. જેનુ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસં...

‘ગુજરાત જનઆક્રોશ રેલી’ / ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ૯મી ઓક્ટોબર બપોરે ૧૨-૦૦ કલાકે

Image
‘ગુજરાત જનઆક્રોશ રેલી’ / ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ૯મી ઓક્ટોબર બપોરે ૧૨-૦૦ કલાકે • ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ૯મી ઓક્ટોબર બપોરે ૧૨-૦૦ કલાકે ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ : વર્ચ્યુઅલ રેલીમાં સમગ્ર રાજ્યના જીલ્લા – તાલુકા કક્ષાએથી મોટી સંખ્યામાં કાર્યકરો - નાગરિકો જોડાશે. • ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ ને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો શ્રી અહમદભાઈ પટેલ, શ્રી રાજીવ સાતવજી, શ્રી અમિતભાઈ ચાવડા, શ્રી પરેશભાઈ ધાનાણી સહિતના મહાનુભાવો સંબોધન કરશે.     ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ૯મી ઓક્ટોબર બપોરે ૧૨-૦૦ કલાકે ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં ભાજપ સરકારની નીતિ - રીતિ અને નિયતને કારણે જે રીતે દિન-પ્રત...

ભરૂચ નગર વોર્ડ નંબર ૮માં ઊંડા ફળીયા ખાતે જન જાગરણ અભિયાન અંતર્ગત (આત્મનિર્ભર ખેડૂત ) એક અગત્યની બેઠક યોજવામાં આવી

Image
ભરૂચ નગર વોર્ડ નંબર ૮માં ઊંડા ફળીયા ખાતે જન જાગરણ અભિયાન અંતર્ગત (આત્મનિર્ભર ખેડૂત ) એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી    ભરૂચ: ભરૂચ નગર વોર્ડ નંબર ૮માં ઊંડા ફળીયા ખાતે જન જાગરણ અભિયાન અંતર્ગત (આત્મનિર્ભર ખેડૂત ) એક અગત્યની બેઠક યોજવામાં આવી જેમાં વોર્ડ નંબર ૮ના તમામ ચૂંટાયેલા સભ્યો જેમાં  શ્રી મનહરભાઈ  પરમાર, શ્રી જીગ્નેશભાઈ મિસ્ત્રી અને શ્રીમતી હેમાબેન પટેલ તથા શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી મિતેશભાઈ રાણા, મોટી સંખ્યામાં  ભાજપના  જાગૃત કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહેલા  કાર્યક્રમમાં શહેરના આ અભિયાનના ઈન ચાર્જ શ્રી મહેન્દ્રભાઈ કંસારા અને શ્રી પ્રવીણભાઈ પટેલ હાજર રહી કૃષિ બિલ ૨૦૨૦ થી ખેડૂતોને થતા લાભોની વિસ્તૃત સમજણ આપી હતી  સંચાલન અને  સ્વાગત  પ્રવચન શ્રીમતી  હેમાબેન  પટેલ એ કર્યું  હતું અને આભારવિધિ  શ્રી  જીગ્નેશભાઈ  મિસ્ત્રીએ કરી હતી. B B K NEWS OWNER / EDITORE #manishkansara મનીષ કંસારા 6352918965 🏵️🏵️🏵️ 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

ભરુચ: ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને દહેગામ યુવક મંડળના સહયોગથી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય અને કોરોના સંક્રમણને અટકાવવા કેવા પગલાં લેવા જોઈએ એ બાબતે જન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

Image
ભરુચ: ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને દહેગામ યુવક મંડળના સહયોગથી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય અને કોરોના સંક્રમણને અટકાવવા કેવા પગલાં લેવા જોઈએ એ બાબતે જન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. ભરુચ: ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને દહેગામ યુવક મંડળના સહયોગથી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય અને કોરોના સંક્રમણને અટકાવવા કેવા પગલાં લેવા જોઈએ એ બાબતે જન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.    વેલ્ફેર હોસ્પિટલની 4 ટીમ દ્વારા ઘરે ઘરે જઈ તપાસ હાથ ધરી , દર્દીઓની તપાસ કરી તેમને જરૂરી દવાઓ આપવામાં આવી..સસ્પેકટેડ કોરોના દર્દીઓને વધુ સારવાર માટે વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યા.    દહેગામના અગ્રણી ઈલિયાસ પટેલ અને યુવક મંડળ દ્વારા કોરોના મુક્ત ગ્રામને બનાવવા માટે વેલ્ફેર હોસ્પિટલ સાથે સંયુક્ત કાર્યક્રમ કરી એક નવી પહેલ કરી ગામના દરેક વ્યક્તિનું સ્ક્રીનીંગ હાથ ધર્યું. વેલ્ફેર હોસ્પિટલના પ્રમુખ શ્રી ખાલિદ ભાઈ ફાંસીવાલા તથા ટ્રસ્ટી મંડળ , સામાજિક આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપી કોરોના મુક્ત ગામ માટે પહેલ કરી છે..આગામી દિવસોમાં દેરોલ ખાતે શનિવારના આજ પ્રકારનો કા...

સાગબારા ખાતે જુગારના અડ્ડા પર રેડ કુલ કિં.રૂ. 36200/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ નર્મદા

Image
સાગબારા ખાતે જુગારના અડ્ડા પર રેડ કુલ કિં.રૂ. 36200/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ નર્મદા સાગબારા ખાતે જુગારના અડ્ડા પર રેડ કુલ કિં.રૂ. 36200/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ નર્મદા.  Advertisements રાજપીપળા:   સાગબારા ખાતે જુગારના અડ્ડા પર રેડ કુલ કિં.રૂ. 36200/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  જેમાં નર્મદા જિલ્લામાં નાસતા ફરતા (લાલશાહી) આરોપીઓને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવા તેમજ પ્રોહિબિશનના તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા કડક સૂચના મુજબ એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ.સી.એમ.ગામીત તથા એલસીબી સ્ટાફના પોલીસ માણસો દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, દરમિયાન અ. હે.કો મણિલાલ ઘેરિયાભાઈને મળેલ બાતમી કે સાગબારા  પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેલંબા ખાતે કેટલાક ઇસમો આંખ ફરકના આંકડા લખાવી રહેલ હોય જે ચોક્કસ બાતમી વાળી જગ્યા ઉપર જુગાર અંગે રેડ કરી હતી.જેમાં બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગે રેડ કરતાં એક ઈસમના નામે ધનસુખભાઈ રમેશભાઈ વાળંદ (રહે...