નર્મદા જિલ્લામાં કોરોના પુનઃ વકર્યો.
નર્મદા જિલ્લામાં કોરોના પુનઃ વકર્યો 🔸 નર્મદા જિલ્લામાં કોરોના પુનઃ વકર્યો. 🔸 નર્મદા જિલ્લામાં આજે વધુ 45 પોઝિટિવ કેસ નોંધાયા 🔸 જિલ્લામાં આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 3170 થઈ 🔸 રાજપીપલા કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 47 દરદીઓને આજે રજા અપાઇ રાજપીપલા: નર્મદામાં કોરોના પુનઃ વકર્યોછે. રોજ 40થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. પણ કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતાં નર્મદા જિલ્લામાં આજે વધુ 45 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા3170 થઈહતી. COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે કુલ-45 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 1753, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1350 અને ટ્રુ નેટ (True n...