Posts

Showing posts from July, 2021

નર્મદાનાં કોરોના વોરિયર્સને રાશનકિટ્સ વિતરણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લાનાં ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ

Image
નર્મદાનાં કોરોના વોરિયર્સને રાશનકિટ્સ વિતરણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લાનાં ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ 🔶  નર્મદાનાં કોરોના વોરિયર્સને રાશનકિટ્સ વિતરણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લાનાં ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ 🔶સાંસદ મનસુખભાઇ વસાવા નાં હસ્તે કોરોના વોરિયર્સનું કરાયું અભિવાદન 🔶કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ડોક્ટર્સ,  નર્સિંગ સ્ટાફ, આશાવર્કર, સફાઈ કામદાર, પંડિત દિન દયાલ ભંડાર નાં સંચાલક, તોલાટ, કોમ્પ્યુટર ડેટા ઓપરેટર સહિતની વ્યક્તિઓ-કર્મચારીઓની જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબના ૩૪૦૪ જેટલાં લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું  રાજપીપલા: “કોરોના સેવાયજ્ઞ” અભિયાન અંતર્ગત રાજભવન- ગાંધીનગર તરફથી “યુવા અનસ્ટોપેબલ” નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજ-વસ્તુઓની રાશનકિટ વિતરણ કરવાના રાજ્યવ્યાપી અભિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા શરૂ કરાયું છે. સમગ્ર ગુજરાતમાં ૧ લાખ કોરોના વોરીયર્સને રાશનકિટ આપવાના આ રાજ્યવ્યાપી અ...