Posts

Showing posts from August, 2020

ગરૂડેશ્ર્વર તાલુકાના બખ્ખર ગામેથી જુગાર ઝડપાયો, રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે 6 ઈસમોની ધરપકડ.

Image
ગરૂડેશ્ર્વર તાલુકાના બખ્ખર ગામેથી જુગાર ઝડપાયો,  રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે 6 ઈસમોની ધરપકડ   ગરૂડેશ્ર્વર તાલુકાના બખ્ખર ગામે થી જુગાર ઝડપાયો.   રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે 6 ઈસમોની ધરપકડ. Advertisements     રાજપીપળા:  ગરૂડેશ્ર્વર  તાલુકાના બખ્ખર ગામેથી જુગાર ઝડપાયો છે. જેમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે 6 ઈસમોને ગરુડેશ્વર પોલીસે ધરપકડ કરી છે. આ અંગેની ફરિયાદ પીએસઆઇ એ. એસ વસાવાએ જાતે ફરિયાદી બની આરોપી કનુભાઈ શંકરભાઈ ભીલ, અનિલભાઈ અશોકભાઈ ભીલ, સંજયભાઈ શંકરભાઈ ભીલ,  રયજીભાઈ નરસીહભાઇ ભીલ, પ્રતાપભાઈ રસિકભાઈ ભીલ, કિરણભાઈ દિવાનભાઈ ભીલ તમામ (રહે,બખ્ખર) સામે ફરિયાદ કરવામાં આવી છે.    ફરિયાદની વિગત મુજબ રેડ દરમિયાન પકડાયેલ છ ઈસમોને અંગઝડતી લીધી હતી.તેમાંથી મળેલા રૂ.430/- તથા દાવ પરના રૂ.360/- મળી કુલ કિં. રૂ. 790 /- રોકડા તથા મોબાઇલ નંગ-2 કિં. રૂ.1000 પત્તાપાના નંગ. 52 મળી કુલ કિં.રૂ.1790/- ના મુદ્દામાલ સાથે જાહેરમાં રમતા અને કોરોના વાયરસના સંક્રમણની જાહેરનામાનો ભંગ કરવાના ગુનામાં પકડાઇ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...

દેવ નદીમાં 3 વર્ષની ડૂબી ગયેલી બાળકીની લાશ આટીયા ઘાટ પાસેથી મળી આવી.

Image
દેવ નદીમાં 3 વર્ષની ડૂબી ગયેલી બાળકીની લાશ  આટીયા ઘાટ પાસેથી મળી આવી . દેવ નદીમાં 3 વર્ષની ડૂબી ગયેલી બાળકીની લાશ  આટીયા ઘાટ પાસેથી મળી આવી. Advertisements     રાજપીપળા: નર્મદા જિલ્લાની દેવ નદીમાં 3 વર્ષની ડૂબી ગયેલી બાળકીની લાશ આટિયા ઘાટ પાસેથી મળી આવતા તેના પરિવારમાં ઘેરા અશોકનું મોજું ફરી વળ્યું છે.    પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર બાળકી રંજુબેન બાબુભાઈ નટવરભાઈ તડવી (રહે ડુમખલ દેવરા ફળિયુ, દેડીયાપાડા) દેવ નદીની બાજુ રમતી હતી, ત્યારે તે વખતે દેવ નદીમાં ઉપરવાસમાં વધુ પ્રમાણમાં પાણી આવતા પાણીના વહેણમાં આ બાળકી તણાઈ ગઈ હતી. ભારે શોધખોળ બાદ તા. 26/8/20 ના રોજ સાંજે 5 વાગ્યે આટીયા ઘાટ પાસે મરણ હાલતમાં તેની લાશ મળી આવતાં, દેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા B B K NEWS OWNER /EDITOR મનીષ કંસારા #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️ ⚜️⚜️⚜️⚜️⚜️

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્રારા ઇન્ડકશન સેરેમની યોજાઇ

Image
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્રારા ઇન્ડકશન  સેરેમની યોજાઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્રારા ઇન્ડકશન  સેરેમની યોજાઇ તા.- ૧લી સપ્ટેમ્બરથી દેશનાં પ્રથમ ગૃહમંત્રી સરદાર સાહેબની પ્રતિમા સ્થળની સુરક્ષા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) સંભાળશે:- સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદાર  મનોજ કોઠારી Advertisements   રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષા દળ દ્રારા પરીસરની સુરક્ષા સંભાળતા પહેલા સુરક્ષાની જવાબદારી સ્વિકાર સમારંભ(ઇન્ડક્શન સેરેમની) યોજાયો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદાર અને જીલ્લા કલેકટર મનોજ કોઠારીની અધ્યક્ષતામાં યોજાયેલ આ ગૌરવપૂર્ણ સમારંભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી આજથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપાઇ હતી.    આ સાદગીભર્યા અને દેશદાઝથી ભરપૂર વાતાવરણમાં વડોદરા રેન્જ આઇજીપી  હરીકૃષ્ણ પટેલ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)નાં કમાન્ડન્ટ  વી.કે.કક્કડ, જીલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વીલીયમ,પોલીસ અધિક્ષક હિમકરસિં...

વિપક્ષના નેતા સમસાદ સૈયદ દ્વારા ભરૂચ નગર સેવા સદનનાં મુખ્ય અધિકારી શ્રી સંજય સોનીને આવેદનપત્ર પાઠવાયું

Image
વિપક્ષના નેતા સમસાદ સૈયદ દ્વારા ભરૂચ નગર સેવા સદનનાં મુખ્ય અધિકારી શ્રી સંજય સોનીને આવેદનપત્ર પાઠવાયું ભરૂચ: ચોમાસાની સીઝનમાં ભરૂચ નગર સેવા સદન દ્વારા મેલેરિયા વિભાગના કર્મચારીઓને હાઉસ ટેક્ષના બિલ લોકોના ઘર સુધી પહોંચાડવાની કામગીરી સોપાતા કોંગ્રેસનો વિરોધ વિપક્ષના નેતા સમસાદ સૈયદ દ્વારા ભરૂચ નગર સેવા સદનનાં મુખ્ય અધિકારી શ્રી સંજય સોનીને આવેદનપત્ર પાઠવાયું. B B KaS OWNER મનીષ કંસારા #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ભરૂચમાં 29 દિવસમાં જ 110% વરસાદ, ગત વર્ષે અંકલેશ્વરમાં સૌથી વધુ 256.26% વરસાદ નોંધાયેલો

Image
ભરૂચમાં 29 દિવસમાં જ 110% વરસાદ, ગત વર્ષે અંકલેશ્વરમાં સૌથી વધુ 256.26% વરસાદ નોંધાયેલો   ભરૂચમાં 29 દિવસમાં જ 110% વરસાદ, ગત વર્ષે અંકલેશ્વરમાં સૌથી વધુ 256.26% વરસાદ નોંધાયેલો 19 ઓગસ્ટે જ જિલ્લાનો સરેરાશ વરસાદ પૂરો જિલ્લામાં સૌથી વધુ નેત્રંગમાં 185.32% અને સૌથી ઓછો ઝઘડિયામાં 61.01% વરસાદ, 4 તાલુકામાં 100%થી વધુ વરસાદ ભરૂચ 81.20 ટકા, જંબુસર 84.20 ટકા અને હાંસોટ 99.08 ટકા વરસાદ : વર્ષ 2018 માં 3 તાલુકા અને 2019માં 8 તાલુકામાં 100 ટકા વરસાદ નોંધાયો Advertisements     ભરૂચ: ભરૂચ જિલ્લામાં મેઘરાજા સતત ત્રીજા વર્ષે મહેરબાન થતા 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.ચાલુ વર્ષે 19 ઓગસ્ટે જ જિલ્લામાં 100.70 % વરસાદ થઇ ગયો હતો. જિલ્લાના 9 તાલુકા પૈકી 4 તાલુકામાં અત્યાર સુધી 100 % વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી 152.32 % વરસાદ નેત્રંગ તાલુકો તેમજ સૌથી ઓછો વરસાદ 64.01 % ઝઘડિયા તાલુકામાં નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં 2018 - 102.88 %, 2019 -184.22 %, 2020ની 23 ઓગસ્ટ સુધી 110.03 % વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી ચોમાસુ ભરપૂર રહેવાની સાથે 29 દિવસમાં જ 110 ટકા વરસાદ નોંધાયો છે...

ભરૂચના સિંધવાઇ મંદિર પાસે આવેલ ઘટાધાર વૃક્ષ ધરાશાયી

Image
 ભરૂચના સિંધવાઇ મંદિર પાસે આવેલ ઘટાધાર વૃક્ષ ધરાશાયી   ભરૂચના સિંધવાઇ મંદિર પાસે આવેલ ઘટાધાર વૃક્ષ ધરાશાયી Advertisements   ભરૂચ: ભરૂચના સિંધવાઇ મંદિર નજીક આવેલુ 60 વર્ષ જૂનું ઘટાધાર લીમડાનું વૃક્ષ ધરાશાહી થઇ ગયું હતું. વૃક્ષ પડતા કારને નુકાસાન થયુ હતું. જ્યારે સાંસદ મનસુખ વસાવાની કાર પણ માંડ બચી  રાહતની વાત એ હતી કે લીમડાનું મોટું વૃક્ષ ધરાશાયી થતાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. B B K NEWS OWNER/EDITOR મનીષ કંસારા #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ભાતવાડનો બૂટલેગર વિદેશી દારૂ સાથે ઝડપાયો

Image
ભાતવાડનો બૂટલેગર વિદેશી દારૂ સાથે ઝડપાયો ભાતવાડનો બૂટલેગર વિદેશી દારૂ સાથે ઝડપાયો ભરૂચ / અંકલેશ્વર: અંકલેશ્વર ભાતવાડના બૂટલેગરને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.  Advertisements     અંકલેશ્વર શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાતવાડ વિસ્તારમાં વિષ્ણુ વસાવા નામના બૂટલેગરને ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે 4800 રૂપિયાની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરી વિષ્ણુ વસાવાની ધરપકડ કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તે અંગે પૂછપરછ આરંભી હતી. B B K NEWS OWNER/EDITOR  મનીષ કંસારા #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ભરૂચ શહેરના રસ્તાઓ બિસ્માર બનતા કોંગ્રેસનું આવેદનપત્ર

Image
  ભરૂચ શહેરના રસ્તાઓ બિસ્માર બનતા કોંગ્રેસનું આવેદનપત્ર ભરૂચ: ભરૂચ શહેરના રસ્તાઓ બિસ્માર બનતા કોંગ્રેસનું આવેદનપત્ર Advertisement   શહેર કોંગ્રેસના આગેવાનોએ પાલિકા પ્રમુખ શ્રીમતી  સુરભિબેન તમાકુંવાલાને રજુઆત કરી આવેદનપત્ર પાઠવ્યું.  વરસાદી માહોલ વચ્ચે શહેરના બિસ્માર બનેલા રસ્તાનું વહેલી તકે સમારકામ કરવા રજુઆત કરાઇ. B B K NEWS   OWNER / EDITOR  મનીષ કંસારા #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

આજે નર્મદા જિલ્લામાં વધુ 10 કેસ પોઝિટિવ આવ્યા, રાજપીપળામાં ફરીથી પોઝિટિવ વિસ્તારોમાં કેસો વધતા ચિંતાનો વિષય

Image
આજે નર્મદા જિલ્લામાં વધુ 10 કેસ પોઝિટિવ આવ્યા, રાજપીપળામાં ફરીથી પોઝિટિવ વિસ્તારોમાં કેસો વધતા ચિંતાનો વિષય 🔹આજે નર્મદા જિલ્લામા વધુ 10 કેસ પોઝિટિવ આવ્યા. 🔹નાંદોદ તાલુકામાં -02 કેસ, અને રાજપીપળામાં -03,અને ગરુડેશ્વરમાં -04 કેસ અને સાગબારા તાલુકામાં  -01 કેસ પોઝિટિવ  🔹આજે 02 દર્દીઓ  સાજા થતા તમામને રજા અપાઇ  🔹નર્મદા જિલ્લામાં કૂલ પોઝિટિવ કેસનો આંકડો 594 પર પહોચ્યો 🔹આજે કુલ 322ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે  વડોદરા મોકલ્યા છે  🔹રાજપીપળામાં ફરીથી પોઝિટિવ વિસ્તારોમાં કેસો વધતા ચિંતાનો વિષય  રાજપીપળા: આજે નર્મદા જિલ્લામાં વધુ 10કેસ પોઝિટિવ આવ્યાછે. જેમા નાંદોદ તાલુકામાં -02 કેસ ,  અને રાજપીપળામાં -03 કેસ અને  ગરુડેશ્વરમાં -04 કેસ અને સાગબારા તાલુકામાં  -01 કેસ પોઝિટિવ મળી કૂલ 10 કેસ પોઝિટિવ આવ્યા છે.      જેમા નાંદોદ તાલુકાના -02 કેસમા નીકોલી અને ધમણાછા ગામે જ્યારે રાજપીપળામાં આજના 03 કેસમા રાજપૂત ફળીયુ-01 અને છત્રવિલાસ-02 કેસો પોઝિટિવ આવ્યા છે જ્યારે ગરુડેશ્વર તાલુકામાં   કેવડીયા ખાતે -04 કેસમ તમામ 4 કેસ કેવડીયાકોલોન...

નર્મદા જિલ્લામાંથી માદક પદાર્થ ગાંજો 1.5 કિલો પકડાયો, બે ઈસમોની ધરપકડ

Image
નર્મદા જિલ્લામાંથી માદક પદાર્થ ગાંજો 1.5 કિલો પકડાયો, બે ઈસમોની ધરપકડ નર્મદા જિલ્લામાંથી માદક પદાર્થ ગાંજો 1.5 કિલો પકડાયો  એસ.ઓ.જી. નર્મદા તથા દેડીયાપાડા પોલીસનું સંયુક્ત ઓપરેશન  ગુનામા સંડોવાયેલ બે મોબાઇલ અને મોટરસાયકલ કબજે લેવાઈ બે ઈસમોની ધરપકડ  કાકરપાડા પાસે સાગબારાથી દેડીયાપાડા રોડ પર મોટર સભા યકલ પર ગાંજો લઈ જતા ઝડપાયા   Advertisements   રાજપીપળા: નર્મદા જિલ્લાના કાકરપાડા પાસે   સાગબારા થી દેડીયાપાડા રોડ પર મોટરસાયકલ પર ગાંજાની હેરાફેરી કરતા બે ઈસમો પાસેથી 1.5 કિલો માદક પદાર્થ ગાંજો ઝડપી પાડ્યો છે. જેમા ગુનામાં સંડોવાયેલ બે મોબાઇલ અને મોટરસાયકલ કબજે લઈ બે ઈસમોની ધરપકડ કરી એસ.ઓ.જી. નર્મદા તથા દેડીયાપાડા પોલીસનુ સંયુક્ત ઓપરેશન પાર પાડયુ છે.    નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ કે.ડી.જાટ એસ.ઓ.જી.પીઆઈ  નર્મદા તથા પીએસઆઈ એ.આર.ડામોર દેડીયાપાડા તથા એસ.ઓ.જી. નર્મદા તથા દેડીયાપાડા  સ્ટાફના માણસો કાકરપાડા ગામની સીમમાંથી પસાર થતાં સાગબારાથી દેડીયાપાડા જવાના રોડ ઉપર સંયુક્ત વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન દરમ્ય...