ભરૂચના સિંધવાઇ મંદિર પાસે આવેલ ઘટાધાર વૃક્ષ ધરાશાયી

 ભરૂચના સિંધવાઇ મંદિર પાસે આવેલ ઘટાધાર વૃક્ષ ધરાશાયી
 ભરૂચના સિંધવાઇ મંદિર પાસે આવેલ ઘટાધાર વૃક્ષ ધરાશાયી
Advertisements 

ભરૂચ: ભરૂચના સિંધવાઇ મંદિર નજીક આવેલુ 60 વર્ષ જૂનું ઘટાધાર લીમડાનું વૃક્ષ ધરાશાહી થઇ ગયું હતું. વૃક્ષ પડતા કારને નુકાસાન થયુ હતું.

જ્યારે સાંસદ મનસુખ વસાવાની કાર પણ માંડ બચી 

રાહતની વાત એ હતી કે લીમડાનું મોટું વૃક્ષ ધરાશાયી થતાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી.

B B K NEWS

OWNER/EDITOR

મનીષ કંસારા

#manishkansara

Manish Kansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.