Posts

Showing posts from September, 2020

રાજપીપળા ખાતે આવેલ વડીયાની કરજણ કોલોની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ.

Image
રાજપીપળા ખાતે આવેલ વડીયાની કરજણ કોલોની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ .  પ્રતિકાત્મક તસવીર પ્રતિકાત્મક તસવીર ⚫રાજપીપળા ખાતે આવેલ વડીયાની કરજણ કોલોની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ .    ⚫મોડી રાત્રે એકી સાથે ચાર મકાનોના તાળા તૂટ્યા.   ⚫સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી.   ⚫પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ચોરીનું પગેરું શોધવા કર્યો પ્રયાસ.   રાજપીપળા: રાજપીપળા ખાતે આવેલ વડીયાની કરજણ કોલોની સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થતા રાજપીપળા પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ચોરીનું પગેરું શોધવા પ્રયાસ કર્યો છે.   આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ ફરિયાદી દર્શનાબેન ચીમનભાઈ સોમાભાઈ રૂપલા (રહે, યુનિટ બી -2 રૂમ નંબર -7 જ્યુડીશ્યલ કરજન કોલોની વડિયા મૂળ રહે સેક્ટર 24 બ્લોક નંબર 701 આદર્શ નગર સોસાયટી ગાંધીનગર )એ કોઈ અજાણ્યા ચોરી સામે કરી છે.  ફરિયાદની વિગત મુજબ કોઇ અજાણ્યા ચોર ઇસમે તા. 27/9/ 20 ના રાત્રિના સમયે દર્શનાબેનના ઘરનાં મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરેલ અને તિજોરી ખોલી તેમાંથ...

મોટા પાયે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો છતાં ભાજપ સરકાર કેમ કૌભાંડીઓને બચાવી રહી છે...?!...

Image
મોટા પાયે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો છતાં ભાજપ સરકાર કેમ કૌભાંડીઓને બચાવી રહી છે...?!... સમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે જેના કારણે ખેતીની જમીનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાથોસાથ જમીન સંપાદનના નામે કરોડો રૂપિયાના ‘વ્યવહારો’ થાય છે.    ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ત્રણગામોની જમીન સંપાદનમાં જીઆઈડીસી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો છતાં ભાજપ સરકાર કેમ કોભાંડીઓને બચાવી રહી છે તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કરોડો ચોરસમીટર જમીન રાજ્ય સરકાર પાસે વણવપરાયેલ પડી રહી છે જેના પર વગધરાવતા લોકો એ અને અસામાજિક તત્વોએ કબજો – દબાણ કર્યાનું ખુદ રાજ્ય સરકાર વિધાનસભામાં કબૂલી ચૂકી છે. આ સરકારી જમીનોનો ઉપયોગ સ્થાનિક વિકાસ કાર્યો માટે કરવો જોઈએ પણ, રાજ્ય સરકાર આ દિશામાં કોઈ કામગીરી કરતી નથી. વિકાસના નામે ઉદ્યોગો સ્થાપવા જી.આઈ.ડી.સી. માટે ખેતીની કિંમતી જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલ...

ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાએ જરૂરિયાતમંદ લોકોના વિમા ઉતાર્યાં

Image
ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાએ જરૂરિયાતમંદ લોકોના વિમા ઉતાર્યાં ભરૂચ: વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વોર્ડ નં ૭ ખાતે ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાએ જરૂરિયાતમંદ લોકોના વિમા ઉતાર્યાં B B K NEWS OWNER/EDITOR MANISH KANSARA                                મનીષ કંસારા  6352918965