ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન. 🔶 ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન. ભરૂચ: હિન્દુ કુંભાર સમાજનાં બ્રેઈનડેડ કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા (પ્રજાપતી) નાં પરિવારે તેમના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. નામ: કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. 50 બ્લડગ્રુપ: A+ve વ્યવસાય: નિવૃત્ત જીવન રહેવાસી: ૧૮૦, કુમકુમ બંગ્લોઝ, ઓલપાડ, સાયણ રોડ, તા. ઓલપાડ, જી. સુરત. મૂળ રહેવાસી: ગામ: મઢડા, તા. શિહોર, જી. ભાવનગર. કૌટુંબિક વિગત: પત્ની: કમુબેન કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૫૪ પુત્રો: ૧, પ્રદીપ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૩૩ વ્યવસાય: બોરસદ માં આવેલ બોરવા ગામમાં ઈંટ બનાવવાનું કાર્ય કરે છે. ૨, પંકજ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૩૧ વ્યવસાય: વાંસદા માં આવેલ ખાટા આંબા ગામમાં ઈંટ બનાવવાનું કાર્ય કરે છે. ૩, મનોજ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૨૬ વ્યવસાય: ઓલપ...
Comments
Post a Comment