કુબેર ભંડારી મંદિર વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય

કુબેર ભંડારી મંદિર વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય

 કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય.
  રાજપીપળા:  કુબેર ભંડારી મંદિર વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં 10,11 અને 12 શનિ, રવિ અને સોમવાર સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ અંગે મંદિરનાં ટ્રસ્ટી રજનીકુમાર પંડ્યાનાં જણાવ્યાં અનુસાર કુબેરભંડારી ખાતે ભક્તો માટે ખાસ વિનંતી છે કે વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં કોરોના નાં નો વધુ ફેલાવો નાં થાય તે માટે કુબેર ટ્રસ્ટી મંડળે સ્વૈચ્છિક રીતે 10/ 4 /21 (શનિવાર )11/4//21 (રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી મંદિર બંધ રાખવામાં આવશે. ત્યારબાદ તા.13/ 4/ 21 મંગળવારથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે એમ જણાવ્યું છે.
  રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.