ફુલફાગ રસીયા મનોરથ અંગે નિવેદન
ફુલફાગ રસીયા મનોરથ અંગે નિવેદન
ફુલફાગ રસીયા મનોરથ અંગે નિવેદન
ભરૂચ: ફુલફાગ રસીયા મનોરથ અંગે જણાવવાનું કે શ્રીવલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી નો તા.૨૦/૩/૨૦૨૧ ને શનિવારનાં દિવસે યોજાનાર કુલફાગ રસીયા મનોરથ, પધરામણી બ્રહ્મસંબંધ, ઠાકોરજી સેવ્ય તથા અન્ય પ્રોગ્રામો કોરોના મહામારીના વધતા જતાં સંક્રમણ અને સરકારી સૂચનાઓને ધ્યાનમાં રાખીને તેમજ વૈષ્ણવોની સુરક્ષા - સ્વાથ્ય વગેરે કારણોસર મોકૂફ રાખવામાં આવેલ છે.
Advertisements
અસાધારણ સંજોગોને કારણે પૂજયશ્રી એ લાંબી વિચારણા બાદ આ નિર્ણય કરવો પડયો છે, જેની સર્વે એ નોંધ લેવી.
વૈશાલીબેન શાહ પ્રેસીડેન્ટ વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન - ભરૂચ
B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️












Comments
Post a Comment