પ્રેમથી ભરેલું જીવન મળે આપને , ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને , કયારેય મુસીબતનો સામનો ન કરવો પડે, એવો આવનાર સમય મળે આપને.ભરૂચનાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી ને જન્મદિવસની શુભેચ્છા

પ્રેમથી ભરેલું જીવન મળે આપને , ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને , કયારેય મુસીબતનો સામનો ન કરવો પડે, એવો આવનાર સમય મળે આપને.ભરૂચનાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી ને જન્મદિવસની શુભેચ્છા


ભરૂચ નાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી નો જન્મદિવસ તારીખ ૨૪-૦૨-૨૦૨૧ ના રોજ હોય પરંતુ તેઓ શ્રી તારીખ ૨૩-૦૨-૨૦૨૧ નાં રોજ ગૌ પૂજન કરવાં પરિવાર સાથે ભરૂચ પાંજરાપોળ ખાતે સવારે ૦૯ : ૩૦ વાગે ગયાં હતાં અને ગૌ પૂંજા સેવા અને દર્શન કર્યા હતાં.

 સાથે તેમના પિતા અને સિનિયર પત્રકાર શ્રી અનિલભાઈ અગ્નિહોત્રી અને જય ભાઈ નાં માતૃશ્રી અને પુત્ર એ ગૌ પૂજા કરી ગૌ માતાનાં આશીર્વાદ લીધાં હતાં. ગૌ માતાને કોબીજ ખવડાવી અને દાન પણ લખાવ્યું અને લીલું ઘાસચારો ખવડાવી સેવા કરી. ગૌ પૂંજા જાણીતાં ગૌ પુરોહિત શ્રી કૌશિકભાઈ જોશી દ્વારા કરાવવામાં આવી હતી.



Many Happy Returns of the Day...

#HappyBirthday !

🎂🎈💐🎉🎊🎊🎁

God Bless Us Always 🙌!

  પ્રેમથી ભરેલું જીવન મળે આપને , ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને , કયારેય મુસીબતનો સામનો ન કરવો પડે, એવો આવનાર સમય મળે આપને.

 ભરૂચનાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી ને જન્મદિવસની શુભેચ્છા, આપ ઉત્તરોઉત્તર પ્રગતિ કરો એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના.

B B K NEWS

Owner & Editor

મનીષ કંસારા

#manishkansara

#BBKNEWS

63529 18965

🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.