કોરોના બન્યો કાળ / ભરૂચમાં કોરોના વાઇરસને કારણે વેડચના પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

કોરોના બન્યો કાળ / ભરૂચમાં કોરોના વાઇરસને કારણે વેડચના પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું 
ભરૂચ: શહેરમાં કોરોના વાઇરસના કારણે એક પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. વેડચના હેડ કોન્સ્ટેબલ જગદીશ સોલંકીનું સારવાર દરમિયાન મોતને ભેટ્યાં છે. 
Advertisements 
  જગદીશ સોલંકી સહિત ક્રાઇમ બ્રાન્ચના હેડ પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ ગઢવીનો રિપોર્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.

   ઉલ્લેખનીય છે કે, હેડ કોન્સ્ટેબલ જગદીશ સોલંકી એક અઠવાડિયા પછી નિવૃત થવાના હતા.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.