ઝઘડિયાના તવડી ગામે પરિણીતાનો આપઘાત
ઝઘડિયાના તવડી ગામે પરિણીતાનો આપઘાત
પ્રતિકાત્મક તસ્વીર
ભરૂચ: ઝઘડિયા તાલુકાના તવડી ગામે રહેતા ભુપેન્દ્ર મોતીસિંગ વસાવા ગત રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. ઘરે તેમની પત્ની કુસુમ વસાવા એકલી હતી.
Advertisements
ખેતરેથી પતિ મળસ્કે ઘરે પરત ફરી દરવાજો ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. જેથી પાછળનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશતાંજ પત્ની કુસુમબેન લાકડા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતી. અગમ્ય કારણોસર કુસુમબેને આત્મહત્યા કરી લેતાં તેના પતિએ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment