કોરોના ભરૂચ Update / ભરૂચમાં વધુ એક પોઝિટિવ સાથે કુલ કેસનો આંક 55 થયો

કોરોના ભરૂચ  Update / ભરૂચમાં વધુ એક પોઝિટિવ સાથે કુલ કેસનો આંક 55 થયો
ભરૂચ: ભરૂચમાં કોરોના વાઈરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધીને 55 ઉપર પહોંચી ગઇ છે અને મૃત્યુઆંક 4 થયો છે.
Advertisements 
કોરોના પોઝિટિવ દર્દીને અંકલેશ્વરની જયાબેન મોદી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા
  ભરૂચમાં આજે નોંધાયેલા વિનોદ ચીમનલાલ શાહ શહેરના આર.કે.હેબીટેડમાં રહે છે અને ભરૂચની DGVCLમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. છેલ્લા 2 થી 3 દિવસથી લક્ષણો જણાતા રવિવારે તેમનું સેમ્પલ લેવાયુ હતું. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓને અંકલેશ્વરની જયાબેન મોદી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગયા અઠવાડિયાએ તેમના પુત્રને લેવા અમદાવાદ ગયા હતા, જ્યાંથી તેઓ સંક્રમિત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.
B B K NEWS
#manishkansara
OWNER
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.