ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા તથા ચીફ ઓફિસર સંજયભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ નગર પાલિકા દ્વારા નિ:શુલ્ક રોપા( છોડ )નું વિતરણ

ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા તથા ચીફ ઓફિસર સંજયભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ નગર પાલિકા દ્વારા નિ:શુલ્ક રોપા( છોડ )નું વિતરણ
ભરૂચ: ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા તથા ચીફ ઓફિસર સંજયભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ નગર પાલિકા દ્વારા નિ:શુલ્ક રોપા( છોડ )નું વિતરણ કરવામાં આવ્યું. 

  આ પ્રસંગે શહેરીજનો દ્વારા વિતરણ કરવામાં આવેલ છોડ (રોપા) લઈ તેને વાવવા માટેનો સંકલ્પ કર્યો હતો,અને આ રીતે પર્યાવરણ સુરક્ષા પ્રત્યે  જનજાગૃતિ લાવવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ 
B B K NEWS 
#manishkansara 
OWNER 
Manish Kansara  
6352918965 
🌱🌳🌲🌴🌳🌲🌱🌾

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.